Tuesday, February 16, 2016

                ડો.ભીમરાવ આમ્બેડકર જન્મ જયંતી વર્ષ ની ઉજવણી                      

      ડો.ભીમરાવ આમ્બેડકર જન્મ જયંતી વર્ષ ની ઉજવણીના ભાગરુપે શાળામાં વક્તુત્વસ્પર્ધા યોજવામાં આવી જેમાં જુથ ની તમામ શાળૅઅઓના બાળ્કોએ ભાગ લીધો જેમાં શાળાના નાયક સાગર ઇશ્વરભાઇ અને વાઘેલા હીના રમેશભાઇ પ્રથમ નંબરે આવ્યા જેમને તાલુકા કક્ષાએ ભાગ લેવા જવાનુ રહેશે. 









No comments: